Thursday 8 December 2016

(કુ)વિચારકો

આજ નાં વિચારકો કે જેમની આગળ હુ "કુ " (કૂવિચારકોં)મારા ઘરનું ઉમેરવાનું પસંદ કરીશ..જેમને કાઈ જાણ્યા જોયા વગર બસ પોતાનો વિચાર કેતા કૂવિચાર પ્રગટ કરવામાં વધું રસ હોય છે તેમને સમર્પિત...


છે અજબ રીતો,અજબ દુનિયા નાં લોકો ની,
કૃષ્ણ ની નિંદા કરી ને બોધ ગીતા નો જ દે છે...
રામ ને કયારેક એ રાવણ ની સાથે સરખાવે,
ને પછી દ્રષ્ટાંત કોઈ માનસ(રામચરિતમાનસ) 
નું કાઢી સંભળાવે,
સંસ્કૃતિ ની સાવ એ ઈજ્જત ઉતારી લે છે..
સંસ્કાર ક્યાં રહ્યાં છે આ કલિયુગ મા ?
પાછા એવું ય કે છે...
ભાઈ,તુ એક  સુધરી જા,
જો બધાં પ્રાણીઓ એની પ્રકૃતિ માં જ રે'છે...

-##અલ_મસ્ત

No comments:

Post a Comment